લોકડાઉનના કડક અમલના પગલે પોલીસે શ્રમજીવી ઉપર લાઠીઓ વરસાવીને દમન ગુજાર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નિકોલ ખારીકટ કેનાલ પાસે શાકની લારીઓવાળા ઉપર પોલીસે દંડાવાળી કરી હતી.
એટલુ જ નહીં શ્રમજીવીઓની શાકભાજીની લારીઓ ઉંધી કરી દીધી હતી. તરફ છેલ્લા એક અઠવાડિયાથી બિચારા ગરીબ શ્રમિકો ઘરમાં પૂરાઇ રહ્યા છે. તેઓ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.
https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news
Related Posts